સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો

કોરોનાકાળમાં ખરીદી માટે લોકોની ભીડ એકઠી થતા અને મોલના સંચાલકો દ્વારા કોઈ જ તકેદારી ના દાખવતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે. જાહેર રજાના દિવસે અમદાવાદ વન મોલમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. લોકો પણ બેદરકારી દાખવતા હોવાનું અમદાવાદ મોલમાં જણાયુ હતુ. સેનેટાઈઝરની પણ પૂરતી વ્યવસ્થા ના હોવાનું બહાર આવ્યું […]

સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો
Follow Us:
| Updated on: Aug 03, 2020 | 12:04 PM

કોરોનાકાળમાં ખરીદી માટે લોકોની ભીડ એકઠી થતા અને મોલના સંચાલકો દ્વારા કોઈ જ તકેદારી ના દાખવતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે. જાહેર રજાના દિવસે અમદાવાદ વન મોલમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. લોકો પણ બેદરકારી દાખવતા હોવાનું અમદાવાદ મોલમાં જણાયુ હતુ. સેનેટાઈઝરની પણ પૂરતી વ્યવસ્થા ના હોવાનું બહાર આવ્યું છે. તો મોલના સંચાલકોએ પણ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કોઈ જ સંતર્કતા દાખવી નહોતી. જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે.

કોરોનાનું સંક્રમણ અટકે તેના માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડેલી છે. આ માર્ગદર્શીકા મુજબ વધુ ભીડ ભેગી ના થાય તેનું ધ્યાન રાખવુ. લોકો સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરે. ફરજીયાત માસ્ક પહેરે. આ પાયાની માર્ગદર્શીકાનું જ્યા પાલન ના થતુ હોય ત્યા સ્થાનિક તંત્ર પગલા ભરતુ હોય છે. જેના ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ વન મોલમાં કોરોનાની માર્ગદર્શીકાઓને સરેઆમ ભંગ થતો હોવાનું જણાતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલ સીલ કરી દીધો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">