અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ […]

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 3:36 PM

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ છે. આ વિસ્તારમાં સવારે 6થી 9.30 સુધી દુકાનો શરૂ રાખવા અપીલ કરાઈ છે. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી આ લૉકડાઉન અમલી રહેશે. સ્થાનિકોનું લોકડાઉન બાબતે શું માનવું છે જુઓ આ વીડિયો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">