પાટણના અબિયાણા ગામમાં ફરી વળ્યા બનાસ નદીના પાણી
પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં બનાસ નદીનુ પાણી ફરી વળ્યુ છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા નોંધપાત્ર વરસાદને પગલે, બનાસનદીમાં નવુ નીર આવ્યું છે. બનાસનદીના પાણી અબિયાણા ગામની ફરતે ફરી વળ્યા છે. અબિયાણા ગામમાં આશરે 200 જેટલા ઘર આવેલ છે. તમામ ઘરમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું ગ્રામ્યજનોનુ કહેવુ છે. બનાસનદીમાં પાણી ઓસર્યા બાદ, અબિયાણા […]
પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં બનાસ નદીનુ પાણી ફરી વળ્યુ છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા નોંધપાત્ર વરસાદને પગલે, બનાસનદીમાં નવુ નીર આવ્યું છે. બનાસનદીના પાણી અબિયાણા ગામની ફરતે ફરી વળ્યા છે. અબિયાણા ગામમાં આશરે 200 જેટલા ઘર આવેલ છે. તમામ ઘરમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું ગ્રામ્યજનોનુ કહેવુ છે. બનાસનદીમાં પાણી ઓસર્યા બાદ, અબિયાણા ગામના પાણી ઓસરશે તેવુ કહેવું છે.
આ પણ વાંચોઃમૂળીના દુધઈનું રાતુતળાવ ફાટ્યુ, તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો