અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા
અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી […]
અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો