અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી […]

અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા
Follow Us:
| Updated on: Jun 25, 2020 | 2:04 PM

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">