કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, વડોદરામાં 45 દર્દીઓને આજે રજા અપાશે
રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે. […]
રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો