રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં […]
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો