રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ
રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ […]
રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.
આ પણ વાંચોઃ દેશની 39 ટ્રેનમાં મુસાફરોને મળશે BODY MASSAGEની સુવિધા, જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે આજે ત્રીજા દિવસે 2 ખેડૂતની હાલત લથડી હોવાના સમાચાર મળ્યા છે. સરકારને જગાડવા હવે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં ઢોલ,નગારા અને ડંકા વગાડી સરકારનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે.