રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ

રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ
રાજકોટના ખેડૂતો
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 3:04 PM

રાજકોટના માર્કેટ યાર્ડના ખેડૂતોના ઉપવાસ આજે પણ યથાવત છે. ત્યારે આવતીકાલ સુધીમાં પાકવીમા મુદ્દે સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો સોમવારથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને આ ચિમકી આપી છે. 12 ખેડૂતો પોતાની વિવિધ માગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

આ પણ વાંચોઃ દેશની 39 ટ્રેનમાં મુસાફરોને મળશે BODY MASSAGEની સુવિધા, જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આજે ત્રીજા દિવસે 2 ખેડૂતની હાલત લથડી હોવાના સમાચાર મળ્યા છે. સરકારને જગાડવા હવે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં ઢોલ,નગારા અને ડંકા વગાડી સરકારનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">