કોરોના: તામિલનાડુમાં ગુજરાતના 28 લોકો અટવાયા, સરકારને પરત લાવવા કરી અપીલ
તમિલનાડુના મદુરાઈમાં ભાવનગર સહિત ગુજરાતના 28 જેટલા લોકો અટવાયેલા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તેમને પરત લાવવા માટે ગુજરાત સરકારને અપીલ કરી છે કે પરત લાવવા માટે તેમને કોઈ વ્યવસ્થા કરી આપે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને […]
તમિલનાડુના મદુરાઈમાં ભાવનગર સહિત ગુજરાતના 28 જેટલા લોકો અટવાયેલા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તેમને પરત લાવવા માટે ગુજરાત સરકારને અપીલ કરી છે કે પરત લાવવા માટે તેમને કોઈ વ્યવસ્થા કરી આપે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક કોરોના પોઝિટિવ મહિલાનો કેસ આવ્યો સામે