શાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે
ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર […]
ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર સુધીમા બાકી ફિ ભરવી પડશે તેમ શાળા સંચાલકોનું કહેવું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો