ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં […]

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 10:48 AM

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં કરેલા સર્વે મુજબ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરનારા 196 તબીબોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ 43 તબીબો તામિલનાડુના છે, તો ગુજરાત અને મહારાષ્ટ્રના 23-23 તબીબોના મૃત્યુ કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા લાગેલા કોરોનાના સંક્રમણને કારણે થયા છે.

મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સમાં અડધોઅડઘ તબીબો જનરલ પ્રેકટીશ કરતા હતા. તેમાથી 50 કે તેથી વધુ ઉમર ધરાવનારા તબીબોની ટકાવારી 70 ટકા જેટલી છે. જેને ધ્યાને રાખીને સરકારે વધુ ઉમર ધરાવનારા તબીબોને જનરલ પ્રેકટીશ કરવામાંથી હાલ પુરતી મુક્તિ આપવી જોઈએ. સરકારે મૃત્યૃ પામેલા આ તબીબોને કોરોના વોરિયર્સ ગણીને પણ એક્સગ્રેસીયા સહાય કરવી જોઈએ. ગુજરાતમાં મૃત્યુ પામનારા 23 તબીબો ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય હતા. જો કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય ના હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા તબીબોની સંખ્યા વધુ હોઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વારંવાર આગની દુર્ઘટનાઓ બાદ પણ NOC મામલે લાલિયાવાડી, રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે નથી ફાયર NOC

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">