20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ શરૂ કરાશે અને ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે: અશ્વિની કુમાર
ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે 20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. વર્ગ-3 અને વર્ગ-4ના 33 ટકા જ કર્મચારીઓને બોલાવાશે. જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. તેની સાથે જ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને કર્મચારીઓનું નિયમિત થર્મલ સ્ક્રિનિંગ કરાશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]
ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે 20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. વર્ગ-3 અને વર્ગ-4ના 33 ટકા જ કર્મચારીઓને બોલાવાશે. જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. તેની સાથે જ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને કર્મચારીઓનું નિયમિત થર્મલ સ્ક્રિનિંગ કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની કચેરી ચાલુ કરાશે નહીં તથા 20 એપ્રિલ બાદ ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં 40થી 45 એકમોને 20 એપ્રિલ બાદ ચાલુ કરવાની મંજૂરી અપાઈ છે. જેની જાણકારી મુખ્યપ્રધાનના અગ્રસચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: એલ.જી.હોસ્પિટલના 8 ડૉકટરને કોરોના, બે નર્સના પણ કેસ પોઝિટીવ આવ્યા