ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, 52 ગામને એલર્ટ કરાયા
નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને […]
નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને એલર્ટ કર્યા છે.
આ પણ વાંચોઃમધ્ય ગુજરાતમાં પણ ધીમીધારે વરસાદ, છોટાઉદેપુરના કવાંટ-નસવાડીમાં દોઢ ઇંચ વરસાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો