VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ

વડતાલ ધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતની ચર્ચા ચાલી રહી છે. સ્વામી નિત્યસ્વરૂપ અને જ્ઞાનજીવન સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં ભક્તો વચ્ચે વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં નિત્યસ્વરૂપ સ્વામી આ વિવાદના અંતની વાત કરી રહ્યા છે. 16 વર્ષથી 2 આચાર્ય વચ્ચે ગાદીનો વિવાદ પ્રગટ છે. હાલ વડતાલની ગાદી પર રાકેશપ્રસાદ વિરાજમાન છે. […]

VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 4:07 PM

વડતાલ ધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતની ચર્ચા ચાલી રહી છે. સ્વામી નિત્યસ્વરૂપ અને જ્ઞાનજીવન સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં ભક્તો વચ્ચે વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં નિત્યસ્વરૂપ સ્વામી આ વિવાદના અંતની વાત કરી રહ્યા છે. 16 વર્ષથી 2 આચાર્ય વચ્ચે ગાદીનો વિવાદ પ્રગટ છે. હાલ વડતાલની ગાદી પર રાકેશપ્રસાદ વિરાજમાન છે.

https://www.facebook.com/swaminarayansampraday2/videos/745921612514356/

આ વિવાદને લઈ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. ત્યારે સંતોના નિવેદનથી સ્વામિનારાયણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. 16 વર્ષ અગાઉ અજેન્દ્ર પ્રસાદ વિરાજમાન હતા. અને સંતો સાથે વહિવટી બાબતે વાંધો થતા આચાર્યને પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ આચાર્ય તરીકે રાકેશપ્રસાદને ગાદી સોંપાઈ હતી. હવે સંતો દ્વારા ફરી સમાધાન કરવાની વાતો ચાલી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પરમાણુ યુદ્ધની ધમકી પર આવી ગયું પાકિસ્તાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">