રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ

રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે. આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને મારવા અકસ્માત કર્યો પણ […]

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:59 PM

રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને મારવા અકસ્માત કર્યો પણ પ્રેમીની માતા મૃત્યુ પામી, 2 મહિના બાદ ખુલ્યો ભેદ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">