ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે. ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની […]

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Feb 18, 2019 | 1:18 PM

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે સિકલસેલની દર્દીઓની વધતી સમસ્યા સામાજિક આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જેવા કે નર્મદા,ભરુચ,સુરત,તાપી,નવસારી,ડાંગ,સેલવાસ અને વલસાડમા મોટી સંખ્યામા આદિવાસીઓ સિકલસેલના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા પ્રેગનન્ટ સિકલસેલ પોઝીટીવ મહિલાઓને પારાવાર મુશ્કેલીની વેઠવી પડે છે.

આ પણ વાંચો : સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

એટલું જ નહીં કાયમી ધોરણે ફોલીક એસીડની ગોળીઓ લેવી પડે છે જ્યારે સિકલસેલ ટ્રેઈટ દર્દીઓએ પણ સમયસર દવા અને જરુર પડ્યે લોહીની પણ જરુર પડે છે એક અંદાજ પ્રમાણે નવસારી જિલ્લાની 14 લાખની વસ્તીમા 1600 દર્દીઓ સિકલસેલ પોઝીટીવ છે જ્યારે 48 હજાર દર્દીઓ સિકલસેલ ટ્રેઈટ ( વાહક) જોવા મળ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ખતરાની ધંટી સમાન છે. જ્યારે મસમોટી સિકલસેલ દર્દીઓ ધરાવતા જિલ્લામા બ્લડની પણ શોર્ટેજના કારણે કેટલીક વાહ કટોકટોની સ્થિતિ ઊભી થાય છે.

ગ્રામ્ય વિસ્તારમા સિકલસેલ રોગના કારણે સામાજિક અસંતુલન વધી રહ્યુ છે કેન્દ્ર અને રાજ્યસરકારે પણ વિવિધ સંશોધનો દ્વારા રોગના નિદાનના પ્રયાસો કર્યા છે પરંતુ વંશપરંપરાગત રોગને રોકવાનો એકમાત્ર માર્ગ સિકલસેલ પોઝીટીવ દર્દીઓ પોતાની સામાજિક ઊતરદાયિત્વ નિભાવી લગ્ન ન કરે તો આનુવાંશિક રોગને રોકી શકાય તેમ છે તેના માટે સામાજિક જાગૃતિ પણ જરુરી બની ગઈ છે.

[yop_poll id=1572]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">