લોકો આ જગ્યાને ‘Place Of God’ માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?

આ જગ્યા એઝટેક સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી હતી. તેને ક્યારે, કોણે અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ ઠોસ માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

લોકો આ જગ્યાને 'Place Of God' માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?
Pyramid of the Sun Teotihuacan City
Follow Us:
| Updated on: Feb 15, 2021 | 6:29 PM

આપની દુનિયા ઘણા ચિત્ર વિચિત્ર રહસ્યોથી ભરેલી છે, જેને આજ સુધી કોઈએ ઉકેલી શક્યું નથી. એવું નથી કે આ રહસ્યોને ક્યારેય હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી, પરંતુ જેટલી વાર આ રાહસ્યોને હલ કરવાની કોશિશ કરવામાં આવી તે એટલી જ જટિલ બનતી જે છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના રહસ્ય સાથે આજદિન સુધી રહસ્યો પરથી પરદો ઉઠી શક્યો નથી.

ખરેખર આવી વિચિત્ર જગ્યા મેક્સિકોમાં સ્થિત છે. આ જગ્યા ટિયોતિહુઆકન (Teotihuacan) શહેર તરીકે પણ ઓળખાય છે. આ સ્થાનને ‘Place of God’ અથવા ‘ભગવાનની જગ્યા’ પણ કહેવામાં આવે છે. આ શહેર ફક્ત પિરામિડનો ખંડેર છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ સ્થળે 25 હજાર લોકો રહેતા હતા. આ શહેરની નિર્માણ શૈલી ગ્રીડ સિસ્ટમ પર બનાવવામાં આવ્યું છે, જેમ કે ન્યુ યોર્ક શહેર બનેલું છે.

નિષ્ણાતોના મતે, આ જગ્યા એઝટેકસ સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી કાઢી હતી. એઝટેકસ સમુદાયને લાગતું હતું કે આ શહેર તેની જાતે બનીને તૈયાર થયું હતું. જેના કારણે આ સ્થાન આજે પણ લોકો માટે રહસ્ય બની રહ્યું છે. તેને કોણે બનાવ્યું, કેમ અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ સશક્ત માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જગ્યા વિશે કોઈ પુસ્તકમાં કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ શહેરમાં 25 હજાર લોકો રહેતા હતા. ઇતિહાસકારોના મતે, આ શહેરની વિશેષતા તેને તમામ સ્થળોથી અલગ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિરામિડની અંદર ઘણા માણસોના કંકાલ મળી આવ્યા છે. ઘણા લોકોના મતે, આ જગ્યા પર માણસોની બલિ ચડવામાં આવતી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">