ભારત આવશે ઝાકીર નાઈક? રશિયામાં મલેશિયાના વડાપ્રધાનને PM મોદીએ કરી વાત

વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ ઝાકીર નાઈકને લઈને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે વાત કરી છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાનની સાથે વાતચીત કરી. તે દરમિયાન તેમને ઝાકીર નાઈકના ભારત પ્રત્યાર્પણ પર વાત કરી. તે દરમિયાન નક્કી થયુ કે બંને દેશોની વચ્ચે અધિકારી સતત આ મુદ્દા પર વાત કરતા રહેશે. વડાપ્રધાનની […]

ભારત આવશે ઝાકીર નાઈક? રશિયામાં મલેશિયાના વડાપ્રધાનને PM મોદીએ કરી વાત
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 6:48 AM

વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ ઝાકીર નાઈકને લઈને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે વાત કરી છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાનની સાથે વાતચીત કરી. તે દરમિયાન તેમને ઝાકીર નાઈકના ભારત પ્રત્યાર્પણ પર વાત કરી.

તે દરમિયાન નક્કી થયુ કે બંને દેશોની વચ્ચે અધિકારી સતત આ મુદ્દા પર વાત કરતા રહેશે. વડાપ્રધાનની મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશો વચ્ચે નક્કી થયું કે હવે અધિકારી આ મુદ્દે સતત સંપર્કમાં રહેશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે 2016માં ઝાકીર નાઈક ભારતથી ભાગીને મલેશિયા ગયો હતો. ત્યારે ત્યાંની સરકારે ઝાકીર નાઈકને સ્થાયી રીતે રહેવાની પરવાનગી આપી હતી. ભારતમાં ઝાકીર નાઈક પર આરોપ છે કે તેને ભડકાઉ ભાષણ આપ્યા છે, આતંકી ગતિવિધીમાં સામેલ થવા માટે યુવાનોને ભડકાયા છે. તે આરોપને લઈને ઝાકીર નાઈક ભારતમાં વોન્ટેડ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત સરકાર તરફથી મલેશિયા સાથે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ મુદ્દે અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી પણ હવે નાઈકના મુદ્દાને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન સામે ઉઠાવ્યો છે. ત્યારે આ મુદ્દે હવે કોઈ કડક પગલા લેવામાં આવી શકે છે અને મલેશિયા તરફથી પ્રત્યાર્પણને લઈને સહયોગ મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">