ક્યાં બનાવવામાં આવ્યો યુરોપ અને એશિયાને જોડતો વિશ્વનો સૌથી લાંબો લટકતો પુલ, જાણો તેની ખાસિયતો

વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ (World's Longest Suspension Bridge) સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે. આ બ્રિજની ખાસિયતો અને તેનાથી સામાન્ય લોકોને કેટલી રાહત મળશે. જાણો આના વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 1:11 PM
યુરોપ (Europe) અને એશિયાને જોડતો વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ (World's Longest Suspension Bridge) સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે. 20,503 કરોડના ખર્ચે બનેલા આ પુલને પૂર્ણ થતાં 5 વર્ષ લાગ્યા છે. તેને તુર્કી (Turkey) અને દક્ષિણ કોરિયાની (South Korea) એક કંપનીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જાણો, આ બ્રિજની ખાસિયતો અને તેનાથી સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.

યુરોપ (Europe) અને એશિયાને જોડતો વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ (World's Longest Suspension Bridge) સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે. 20,503 કરોડના ખર્ચે બનેલા આ પુલને પૂર્ણ થતાં 5 વર્ષ લાગ્યા છે. તેને તુર્કી (Turkey) અને દક્ષિણ કોરિયાની (South Korea) એક કંપનીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જાણો, આ બ્રિજની ખાસિયતો અને તેનાથી સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.

1 / 5
આ બ્રિજનું નામ 1915 Canakkale Bridge (1915 Canakkale Bridge) છે. તેના નામમાં 1915 ઉમેરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેના ડાર્ડેનેલ્સ ખાડી પર કબજો કરવા માંગતી હતી, પરંતુ ઓટ્ટોમન સામ્રાજ્યએ બ્રિટિશ સેનાની આ યોજનાને પલટી નાખી. તેથી તેને આ નામ આપવામાં આવ્યું હતું.

આ બ્રિજનું નામ 1915 Canakkale Bridge (1915 Canakkale Bridge) છે. તેના નામમાં 1915 ઉમેરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેના ડાર્ડેનેલ્સ ખાડી પર કબજો કરવા માંગતી હતી, પરંતુ ઓટ્ટોમન સામ્રાજ્યએ બ્રિટિશ સેનાની આ યોજનાને પલટી નાખી. તેથી તેને આ નામ આપવામાં આવ્યું હતું.

2 / 5
6 લેન રોડના આ પુલની લંબાઈ 4.60 કિમી છે. તેની પહોળાઈ 45.06 મીટર છે. આ પુલને 5 વર્ષનો સમય લાગ્યો છે. બ્રિજનું બાંધકામ 26 ફેબ્રુઆરી 2017ના રોજ શરૂ થયું હતું અને 26 જાન્યુઆરી 2022ના રોજ પૂર્ણ થયું હતું. હવે તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

6 લેન રોડના આ પુલની લંબાઈ 4.60 કિમી છે. તેની પહોળાઈ 45.06 મીટર છે. આ પુલને 5 વર્ષનો સમય લાગ્યો છે. બ્રિજનું બાંધકામ 26 ફેબ્રુઆરી 2017ના રોજ શરૂ થયું હતું અને 26 જાન્યુઆરી 2022ના રોજ પૂર્ણ થયું હતું. હવે તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

3 / 5
કૈનેકેલ બ્રિજ તુર્કીનો બીજો સૌથી ઊંચો પુલ છે. આ પહેલા બનેલા સૌથી ઊંચા પુલનું નામ યાવુઝ સુલતાન સલીમ બ્રિજ છે. એટલું જ નહીં કૈનેકેલ બ્રિજ યુરોપ અને એશિયાને જોડે છે. આ પુલ હવે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલની બહાર યુરોપ અને એશિયાને માત્ર 6 મિનિટની મુસાફરીમાં જોડે છે.

કૈનેકેલ બ્રિજ તુર્કીનો બીજો સૌથી ઊંચો પુલ છે. આ પહેલા બનેલા સૌથી ઊંચા પુલનું નામ યાવુઝ સુલતાન સલીમ બ્રિજ છે. એટલું જ નહીં કૈનેકેલ બ્રિજ યુરોપ અને એશિયાને જોડે છે. આ પુલ હવે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલની બહાર યુરોપ અને એશિયાને માત્ર 6 મિનિટની મુસાફરીમાં જોડે છે.

4 / 5
આ બ્રિજ પર બનેલા બંને ટાવરની ઊંચાઈ 1,043 ફૂટ છે. બ્રિજ બન્યો તે પહેલા ઘાટ દ્વારા ખાડીને પાર કરવામાં દોઢ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે પુલ બન્યા બાદ તેને પાર કરવામાં માત્ર 6 મિનિટનો સમય લાગે છે. (Edited By- Meera Kansagara)

આ બ્રિજ પર બનેલા બંને ટાવરની ઊંચાઈ 1,043 ફૂટ છે. બ્રિજ બન્યો તે પહેલા ઘાટ દ્વારા ખાડીને પાર કરવામાં દોઢ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે પુલ બન્યા બાદ તેને પાર કરવામાં માત્ર 6 મિનિટનો સમય લાગે છે. (Edited By- Meera Kansagara)

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">