વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી, આકરા પગલા લો નહી તો કોરોના બેકાબુ બનશે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ચેતવણી ઉચ્ચારી છે કે જો આકરા પગલા નહી લેવાય તો કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી શકે છે. કોરોના બેકાબુ બની રહ્યો છે. સાવચેતીનું કોઈ જ પાલન નથી થઈ રહ્યું. નજીકના ભવિષ્યમાં કોરોના કાબુમાં આવે તેવા કોઈ જ સંકેતો જણાતા ન હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ચેતવણી ઉચ્ચારી છે કે જો આકરા પગલા નહી લેવાય તો કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી શકે છે. કોરોના બેકાબુ બની રહ્યો છે. સાવચેતીનું કોઈ જ પાલન નથી થઈ રહ્યું. નજીકના ભવિષ્યમાં કોરોના કાબુમાં આવે તેવા કોઈ જ સંકેતો જણાતા ન હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે.