આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, સરકાર રદ્દ કરાયેલ કૃષિ કાયદા બિલ રજૂ કરશે

સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થશે. સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ ગૃહના ટેબલ પર મૂકશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પહેલીવાર લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે.

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, સરકાર રદ્દ કરાયેલ કૃષિ કાયદા બિલ રજૂ કરશે
parliament (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:11 AM

Winter Session Of Parliament : સંસદનું શિયાળુ સત્ર આજે સોમવાર, 29 નવેમ્બરથી શરૂ થવાનું છે, જેમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાના બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પહેલીવાર લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે.

સરકારે ત્રણ કાયદાને રદ કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં, સંસદ સત્રમાં કૃષિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (Minimum support price – MSP) પર કાયદો બનાવવાની ખેડૂતોની માંગને લઈને હોબાળો થવાની અપેક્ષા છે. વિપક્ષી દળોએ પહેલાથી જ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું છે અને આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તેમના સાંસદોને, સંસદમાં બીલ રજુ કરે તે દિવસે હાજર રહેવા વ્હીપ જારી કર્યા છે. દરમિયાન, સંસદ સત્રની પૂર્વસંધ્યાએ એટલે કે ગઈકાલ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોના 42 સાંસદોએ ભાગ લીધો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આશરે એક મહિના સુધી ચાલનારા સંસદનું શિયાળુ સત્રમાં 26 બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે. બિલ સર્વસંમતિથી પસાર થવાની સંભાવના છે અને તે જ દિવસે રાજ્યસભામાં પણ આ બીલ રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, કોંગ્રેસે કૃષિપાક એમએસપી પર કાયદો લાવવા અને ત્રણ કૃષિ કાયદાઓ સામે વર્ષભરના વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે શોક પ્રસ્તાવ રજુ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ

હૃદય કંપાવી દે એવો કિસ્સો: કડીમાં કોઈ નવજાત બાળકીને કોથળીમાં બંધ કરી, ખેતરમાં મુકીને જતું રહ્યું

આ પણ વાંચોઃ

Earthquake in Tamil Nadu: તમિલનાડુમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">