શું તમારી પાસે છે LICની પોલિસી? તો આ સમાચાર વાચવા જરૂરી છે!

LICની આર્થિક સ્થિતિને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. જો તમે પણ LICના પોલિસી હોલ્ડર છો તો ગભરાવવાની જરૂર નથી. LICની હાલની પરિસ્થિતીને કારણે તમારા પ્રિમિયમ કે પોલિસી પર તેની કોઈ અસર નહી પડે. જો તમે કોઈ નવી પોલિસી લેવા માંગતા હોય તો હમણા થોડી રાહ જુઓ. રોચક […]

શું તમારી પાસે છે LICની પોલિસી? તો આ સમાચાર વાચવા જરૂરી છે!
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 12:42 PM

LICની આર્થિક સ્થિતિને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. જો તમે પણ LICના પોલિસી હોલ્ડર છો તો ગભરાવવાની જરૂર નથી. LICની હાલની પરિસ્થિતીને કારણે તમારા પ્રિમિયમ કે પોલિસી પર તેની કોઈ અસર નહી પડે. જો તમે કોઈ નવી પોલિસી લેવા માંગતા હોય તો હમણા થોડી રાહ જુઓ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલ દેશમાં સરકારી બેન્કોની સામે NPAની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે IDBI બેન્કને LICને સોપવાનો નિર્ણય કર્યો છે. LIC દ્વારા કેટલીક પોલિસીઓ બંધ કરવામાં આવી હતી પરંતુ તેનાથી કોઈ નુકશાન થવાનું નથી કારણ કે તેને ફરીથી ફેરફાર કરી લોન્ચ કરવામાં આવશે. જૂના પોલિસી ધારકોને પણ પોલિસીઓ બંધ થવાથી ડરવાની જરૂર નથી કારણ કે તેના બધા જ લાભ આપને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ભાવનગર કોંગ્રેસને મોટો ઝટકો, સહકારી આગેવાન અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયા કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા

LIC બેંકીંગ સેકટરમાં પ્રવેશ કરશે તેના કારણે લોકોમાં એક પ્રકારનો ડર પેદા થયો છે. આ ઉપરાંત LICએ દેશની અગ્રણી સરકારી બેંકોમાં રોકાણ કર્યું છે જેની NPA હાલ ઘણી વધારે છે. આ NPAની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે 2.1 લાખ કરોડ રૂપિયાની રીકેપિટલાઈઝેશન પ્રોગ્રામને મંજૂરી આપી છે. આમ જો તમારી પાસે LICની પોલિસી છે તો ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">