સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન

રાજસ્થાનમાં કોટાના મૂળ નિવાસી મુર્તઝા અલીએ જાહેરાત કરી છે કે તેઓ શહીદોના પરિજનો માટે વડાપ્રધાન રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપશે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો […]

સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 8:45 AM

રાજસ્થાનમાં કોટાના મૂળ નિવાસી મુર્તઝા અલીએ જાહેરાત કરી છે કે તેઓ શહીદોના પરિજનો માટે વડાપ્રધાન રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપશે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી લોકો શહીદોના પરિજનોને આર્થિક મદદની સરવાણી વહી રહી છે, પરંતુ મુર્તઝાએ જે રકમ આપવાની જાહેરાત કરી છે, તેટલી રકમ કદાચ કોઈ દાનવીરે જાહેર નથી કરી.

મુર્તઝાએ 110 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં આપવા માટે ગત 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન કચેરી (PMO)ને એક મેલ કર્યો હતો અને વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો હતો. મુર્તઝા પીએમ નરેન્દ્ર મોદીને મળીને 110 કરોડ રૂપિયાનો ચેક આપવા માંગે છે. પીએમઓએ જવાબી મેલમાં કહ્યું છે કે ટૂંક સમયમાં તેમની પીએમ સાથે મુલાકાત ગોઠવવામાં આવશે.

કોણ છે મુર્તઝા અલી અને કઈ રીતે 110 કરોડ રૂપિયા આપવામાં સક્ષમ છે ?

હાલમાં મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે એક ખાનગી કંપનીમાં કાર્યરત્ 44 વર્ષીય મુર્તઝા અલી કોટાના રહેવાસી છે અને જન્મથી નેત્રહીન છે. તેમનો અભ્યાસ કોટાની કૉમર્સ કૉલેજથી જોડાયેલો છે. તેમણે આ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેમનો પારિવારિક કારોબાર ઑટોમોબાઇલનો હતો, પરંતુ પોતે નેત્રહીન હોવાના કારણે આ ધંધામાં નુકસાન થઈ રહ્યુ હતું. એટલે તેમણે મોબાઇલ અને ડિશ ટીવી ક્ષેત્રે કામ શરુ કર્યું. વર્ષ 2010માં કોઈ કામે તેઓ જયપુર આવ્યા. તેઓ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવી રહ્યા હતાં. તે જ દરમિયાન એક વ્યક્તિના મોબાઇલ પર કોઈનો ફોન આવ્યો. તે વ્યક્તિએ ફોન રિસીવ કરતા જ આગ લાગી ગઈ.

આ પણ વાંચો : દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

આ ઘટનાએ નેત્રહીન મુર્તઝાની આંતરિક આંખો ઉઘાડી નાખી. પેટ્રોલ પંપ પર ફોન રિસીવ કરવા દરમિયાન લાગેલી આગનું કારણ જાણવા માટે મુર્તઝાએ અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસના તારણ તરીકે મુર્તઝાએ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજી (FBRT)ની શોધ કરી. આ ટેક્નોલૉજી એટલી અદ્ભુત છે કે તેના વડે જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપકરણની મદદ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે. તેમના આ આવિષ્કારે તેમને મજબૂત આર્થિક બળ આપ્યો. હાલમાં મુર્તઝા અલી મુંબઈમાં એક ખાનગી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. એક કંપની સાથે થયેલા કરારથી મુર્તઝાને સારી એવી રકમ મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">