શું હોય છે CT Value અને કેમ ડૉક્ટર કહે છે CT Scan કરવા ? જાણો અહેવાલમાં

હાલમાં કોરોનાને ઓળખવા માટે બે જ રસ્તા છે. એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ અને બીજુ સીટી સ્કેન.

શું હોય છે CT Value અને કેમ ડૉક્ટર કહે છે CT Scan કરવા ? જાણો અહેવાલમાં
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 01, 2021 | 3:43 PM

આજે દેશમાં કોરોના વાયરસના કારણે ગંભીર પરિસ્થિતી ઉભી થઇ છે. રોજ કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ તમારા શરિરને ઘણી બધી રીતે પ્રભાવિત કરી શકે છે. જો તમને કોરોનાના કોઇ સંભવિત લક્ષણ હોય તો ડૉક્ટર તમને સીટી સ્કેન કરાવવા જણાવે છે. હાલમાં કોરોનાને ઓળખવા માટે બે જ રસ્તા છે. એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ અને બીજુ સીટી સ્કેન.

કેવી રીતે થાય છે આરટીપીસીઆર (RT PCR) ટેસ્ટ ?

આરટીપીસીઆર નો મતલબ છે રિવર્સ ટ્રાંસક્રિપ્શન પોલીમરેઝ ચેઇન રિએક્શન (Reverse transcription polymerase chain reaction). તે તમારા શરિરમાં વાયરસ છે કે નહી તે જાણવા ડીએનએમાં ચેન રિએક્શન કરવામાં આવે છે. જેના માટે વાયરસના જેનીટીક મટિરિયલને ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના એક આરએનએ વાયરસ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સીટી સ્કોર (CT Score) અને સીટી વેલ્યૂ  (CT Value) કેવી રીતે નક્કી થાય છે ?

સીટી સ્કોરથી ખબર પડે છે કે તમારા ફેફસાંને કેટલુ નુક્શાન થયુ છે. જો આ સ્કોર વધારે છે તો તમારા ફેફસાંને નુક્શાન પણ વધુ થયુ છે. જો સ્કોર નોર્મલ હશે, તો તમારા ફેફસાંને કોઇ નુક્શાન નથી થયું. આ નંબરને કો રેડ્સ કહેવામાં આવે છે. જો કો રેડ્સ 1 છે તો બધુ નોર્મલ છે. જો 2 થી 4 વચ્ચે હોય તો હલકુ ઇન્ફેક્શન, 5 કે 6 હોય તો કોરોના હોવાનું માનવામાં આવે છે. જ્યારે સીટી વેલ્યૂ એટલે સાયકલ થ્રેશોલ્ડ, એક નંબર હોય છે. ICMR એ કોરોના વાયરસની પુષ્ટિ માટે આ આકડો 35 નિર્ધારિત કર્યો છે. એટલે કે 35ની અંદર આંકડો મળે તો તમે કોરોના પોઝીટિવ છો.

સીટી સ્કેન (CT Scan) શું છે અને કેવી રીતે કામ કરે છે ?

સીટી સ્કેનનો મતલબ છે કોઇ પણ વસ્તના નાના ભાગ કરીને તેનું અધ્યયન કરવું. કોરોનામાં ડૉક્ટર્સ એચ.આર.સી.ટી ચેસ્ટ એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ્ડ છાતીનું ટોમોગ્રાફી સ્કેન. આ પરીક્ષણ દ્વારા, ફેફસાંની 3 ડી ઇમેજ બનાવવામાં આવે છે. જે ફેફસાંમાં કોઇ સંક્રમણ છે કે નહી તેની માહિતી આપે છે.

દેશમાં કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે, વ્યક્તિને કોરોનાના લક્ષણ હોય પરંતુ એન્ટીજન કે આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય છે. તેવામાં ડૉક્ટર સીટી સ્કેન દ્વારા કોરોનાનું નિદાન કરતા હોય છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">