શું વાત કરો છો? લાલ કીડીની ચટણી Coronaની દવા છે ?

પૂર્વ ભારતના આદિવાસીઓ (Tribes) દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી Coronaની દવા બની શકે તેમ છે કે કેમ તે ચકાસવા ઓરિસ્સા હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય તથા કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ (ICMR) ને આદેશ આપવામાં આવ્યો છે. આ બાબતે 3 મહિનામાં તપાસ કરી […]

શું વાત કરો છો? લાલ કીડીની ચટણી Coronaની દવા છે ?
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 03, 2021 | 6:59 PM

પૂર્વ ભારતના આદિવાસીઓ (Tribes) દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી Coronaની દવા બની શકે તેમ છે કે કેમ તે ચકાસવા ઓરિસ્સા હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય તથા કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ (ICMR) ને આદેશ આપવામાં આવ્યો છે. આ બાબતે 3 મહિનામાં તપાસ કરી અહેવાલ આપવામાં જણાવ્યું છે. હાઇકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી થઈ હતી. તે સંદર્ભમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

what-are-you-talking-about-is-red-ant-sauce-corona-medicine

લાલ કીડીઓ Image

કોરોના વાઇરસની સામે દેશ અને દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગેલા છે. જોકે, કેટલાક દેશો રસી શોધવામાં સફળ થાય છે, પરંતુ હજુ 100% કોરોના વાઇરસની સારવારની ગેરંટી આપતી કોઈ દવા કે રસી શોધી હોવાનો દાવો કરી શકાય તેમ નથી. આ દરમિયાન પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા આરોગવામાં આવતી લાલ કિડીની ચટણી કદાચ કોરોના સામે કારગત દવા બની શકે તેમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઓરિસ્સા અને છત્તીસગઢ સહિત કેટલાય રાજ્યોમાં આદિવાસી લોકો (Tribal) લાલ કિડીની ચટણીનું સામાન્ય ભોજન ઉપરાંત એક ઔષધ તરીકે પણ સેવન કરે છે.

આ ચટણીનો ઉપયોગ સૂપ તરીકે તાવ, ખાંસી, સામાન્ય શરદી, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને અન્ય બીમારીથી છુટકારો મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ચટણી મુખ્ય રીતે લાલ કીડી અને લાલ મરચાના મિશ્રણથી બને છે. આ ચટણીમાં ઔષધિક ગુણ હોય છે, એમાં ઉપસ્થિત બેકટીરિયલ ગુણ પાચન તંત્રમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. આ સિવાય ચટણીમાં આયરન, ફોરમીક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ અને જિંક હોય છે, જે માનવ શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

બારીપાડાના એક ઍન્જિનિયર નયાધાર પઢિયાલે ઓરિસ્સા હાઇકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી. અરજી સંદર્ભમાં જસ્ટિસ બી. આર. સારંગી તથા જસ્ટિસ પરમાર્થ પટનાઇકની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે કોર્ટ આ કેસના મેરીટ અંગે કોઈ અભિપ્રાય આપ્યા વિના આયુષ મંત્રાલયના મહાનિર્દેશકને તથા CSIRના મહાનિર્દેશકને અરજીમાં થયેલી રજૂઆતો ધ્યાને લઈ 3 મહિનામાં યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">