પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે.

પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ
Virat Anushka Daughter Privacy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 14, 2021 | 8:51 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે. માતા પુત્રી બંને સ્વસ્થ હોવાની પણ જાણકારી સાથે આપી હતી. વિરાટ અને અનુષ્કાને મુંબઇમાં પાપરાઝીઓને એક નોટ લખી છે, જેમાં તેમણે પોતાની પુત્રીની પ્રાઇવસીના સન્માનનો આગ્રહ કર્યો છે. આ નોટમાં તેમણે એવા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે કે, જેમણે આ દરમ્યાન ખૂબ પ્રેમ આપ્યો છે.

તેમણે પોતાની નોટમાં લખ્યુ છે કે, માતા-પિતા હોવાને નાતે અમારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે, અમે અમારી પુત્રીની પ્રાઇવસીની રક્ષા કરવા માંગીએ છીએ. જેના માટે અમારે આપની મદદ અને સહયોગની જરુર છે. આ દરમ્યાન પાપારાઝીઓને આશ્વસન આપ્યુ છે કે, સમય આવવા પર તેઓ પોતાની પુત્રીનો ફોટો સૌની સાથે શેર કરશે. અત્યારે અમે આપ સૌને અનુરોધ કરીએ છીએ કે અત્યારે અમારા સંતાન અંગેની કોઇ પણ કંટેટ કૈરી ના કરશો. આખરમાં એ પણ વિરાટ અને અનુષ્કાએ લખ્યુ હતુ કે, આપ તે સમજશો કે અમે ક્યાંથી આવી રહ્યા છીએ, અમે આપને તેના માટે જ ધન્યવાદ કરીએ છીએ.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વિરાટ અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંનેએ ઓક્ટોબર 2020માં પ્રેગ્નન્સી અંગેની જામખારી એક પોષ્ટના દ્રારા ફેન્સને આપી હતી. વિરાટ પોતાના પ્રથમ સંતાનના જન્મને કારણે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જોરી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ દરમ્યાન પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો હતો. વિરાટ એ ઓસ્ટ્રેલીયાની સામે ટી20 અને વન ડે સીરીઝમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રમીને તે ભારત ફર્યો હતો. જે પ્રથમ મેચમાં ભારતે શરમજનક હાર સહન કરવી પડી હતી. આ મેચમાં ભારતે પોતાના ટેસ્ટ ઇતિહાસનો સૌથી ન્યુનત્તમ સ્કોર બનાવ્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">