VIDEO: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ઘણા જાણીતા કેસ પણ લડ્યા હતા. તેમાં ઈન્દિરા ગાંધી કેસના હત્યારાનો કેસ, ડોન હાજી મસ્તાન અને હર્ષદ મહેતા જેવા કેસ સામેલ છે. રામ જેઠમલાણીએ એક જાણીતા વકીલની સાથે રાજનેતા પણ હતા. હાલમાં તે રાજ્યસભાના સાંસદ હતા. Web […]
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ઘણા જાણીતા કેસ પણ લડ્યા હતા. તેમાં ઈન્દિરા ગાંધી કેસના હત્યારાનો કેસ, ડોન હાજી મસ્તાન અને હર્ષદ મહેતા જેવા કેસ સામેલ છે. રામ જેઠમલાણીએ એક જાણીતા વકીલની સાથે રાજનેતા પણ હતા. હાલમાં તે રાજ્યસભાના સાંસદ હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો