Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે

અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.

Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 09, 2021 | 11:16 PM

અભિનેતા Salman Khan વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.આ અરજી પર દલીલો મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલા તેની પર ચુકાદો 11 ફેબ્રુઆરી સુધી અનામત રાખ્યો છે.

Salman khan 02

જૂન 2019 માં ટ્રાયલ કોર્ટે ખાનને ખોટુ સોગંદનામું દાખલ કરવાના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે આ હુકમ સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.સરકારી વકીલે દલીલ કરી હતી કે તેણે લાયસન્સ ખોવાયું ન હતું પરંતુ રિન્યુ માટે રજૂ કર્યું હતું. તેમજ તેમણે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Salman Khan  ના વકીલ એચ.એમ. સારસ્વતે જણાવ્યું હતું કે, અમે દલીલ કરી હતી કે આ સોગંદનામું અમે જાણી જોઈને રજૂ કર્યું ન હતું કારણ કે ખાન એક વ્યસ્ત અભિનેતા છે અને તે સમયે તેમના લાઇસન્સ વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">