વડાપ્રધાન મોદીની ચીન પર ચુટકી, કહ્યું વિસ્તારવાદનાં વિચારવાળાઓએ ઘણી મહેનત કરી પણ ભારત તેમને માટે પડકાર રૂપ બન્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે,જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોએ જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું. ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે,જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોએ જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું. ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અને તે આપણે કરીને જ રહીશું. દુનિયાના વિવિધ બિઝનેસ ભારતને દુનિયાના સપ્લાઈ ચેઈન તરીકે જુએ છે. આપણે મેક ઈન ઈન્ડિયા સાથે સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે પણ આગળ વધવાનું છે. ભારત જે નક્કી કરે છે તે કરી ને જ રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code