જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન

હિમાલયની પર્વતમાળામાં આવેલું કેદારનાથ જે ઓળખાય છે દુનિયાના સ્વર્ગ તરીકે. અને અત્યારનો અહીંનો નજારો ખરેખર સ્વર્ગ સમાન છે. અહીં એટલી હિમવર્ષા થઈ રહી છે કે તાપમાન માઈનસ 8 ડિગ્રી પહોંચી ગયું છે. આ પણ વાંચો: ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે Web Stories View more દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં […]

જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન
Follow Us:
| Updated on: Nov 28, 2019 | 5:20 PM

હિમાલયની પર્વતમાળામાં આવેલું કેદારનાથ જે ઓળખાય છે દુનિયાના સ્વર્ગ તરીકે. અને અત્યારનો અહીંનો નજારો ખરેખર સ્વર્ગ સમાન છે. અહીં એટલી હિમવર્ષા થઈ રહી છે કે તાપમાન માઈનસ 8 ડિગ્રી પહોંચી ગયું છે.

આ પણ વાંચો: ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

જુઓ કેદારનાથનો આ VIDEO ભોલેનાથના ધામમાં આવા દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. શિવભક્તો માટે આ નજારો ખૂબજ જોવાલાયક છે. અહીં છેલ્લા બે દિવસથી સતત બરફ વર્ષા થઈ રહી છે. જેના કારણે અહીં ચાલી રહેલું પુનઃનિર્માણનું કાર્ય રોકી દેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમે તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરમાં કપાટ બંધ થયા બાદ બાબાના ધામમાં સતત પુનઃનિર્માણનું કામ ચાલું હતું. પરંતુ હિમવર્ષના કારણે અઢી ફુટ સુધી બરફ જામી ગયો છે. તાપમાન માઈનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પુનઃનિર્માણનું કાર્ય હાલ પૂરતું અશક્ય બની ગયું છે. કામ ભલે બંધ કરાયું હોય પરંતુ આ દ્રશ્યો શ્રદ્ધાળુઓને પાવન કરનારા છે. આ VIDEO નેહરુ ઈન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટનેરિંગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે બાબા ભોલેભંડારીનું ધામ બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">