Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 09, 2021 | 4:41 PM

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

આ પૂર્વે ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. સોમવારે તેમણે દિલ્હીમાં ભાજપના નિરીક્ષક પક્ષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જેમાં સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત આજે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાણી મૌર્યાને મળ્યા હતા. તેમજ તેમણે રાજ્યપાલને  રાજીનામું સુપત્ર કર્યું હતું.  ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. દરમિયાન ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા પછી કહ્યું છે કે હાલમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી   મીડિયાને મળશે અને આગળ શું થશે તેની માહિતી આપશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જ્યારે સીએમ  પદની  રેસમાં સત્પાલ મહારાજ, રમેશ પોખરીયલ નિશાંક, અજય ભટ્ટ, ધનસિંહ રાવત નામ હાલ ચર્ચામાં છે. વિધાનસભા પક્ષની બેઠક માટે રમણ સિંહ અને દુષ્યંત ગૌતમની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ લોકો ધારાસભ્ય પક્ષના નવા નેતાની ચૂંટણી કરશે. રમણસિંહ છત્તીસગઠથી દિલ્હી એરપોર્ટ પહોંચી રહ્યા છે અને દિલ્હી એરપોર્ટથી સીધા દહેરાદૂન જવા રવાના થશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">