Uttarakhand : હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા, જાણો વિગતે

Uttarakhand સરકારે મંગળવારે કહ્યું હતું કે તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે હાલમાં સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા ખોલવામાં આવી નથી. આ અગાઉ સોમવારે સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા(Char Dham Yatra) ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Uttarakhand : હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા, જાણો વિગતે
હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 6:18 PM

Uttarakhand સરકારે મંગળવારે કહ્યું હતું કે તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે હાલમાં સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા(Char Dham Yatra) ખોલવામાં આવી નથી. આ અગાઉ સોમવારે સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બોર્ડે 15 દિવસનો સમય માંગ્યો

આ અંગે Uttarakhand રાજ્યના કેબિનેટ મંત્રી અને સરકારના પ્રવક્તા સુબોધ ઉનિઆલે જણાવ્યું હતું કે ચારધામ (Char Dham Yatra) દેવસ્થાન બોર્ડે માહિતી આપી છે કે યાત્રા શરૂ કરવા માટેની તૈયારીઓ હજી પૂર્ણ નથી થઈ અને આ માટે બોર્ડે 15 દિવસનો સમય માંગ્યો છે. ઉનિઆલે કહ્યું, “અમારી તૈયારીઓ પૂર્ણ થતાંની સાથે જ અમે ચારધામ યાત્રાને આંશિક અથવા સંપૂર્ણ રીતે ખોલવાનું નક્કી કરી શકીએ છીએ. જો કે તે સમયના સંજોગો પર નિર્ભર રહેશે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પહેલા મંદિરમાં જવાની  મંજૂરી આપવામાં આવી હતી

સોમવારે Uttarakhand સરકારે લીધેલા નિર્ણયમાં, ચાર ધામ આવેલા જિલ્લાના રહેવાસી નેગેટિવ આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ સાથે મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી . તેમજ કહેવામાં આવ્યું હતું કે ચમોલી જિલ્લાના રહેવાસી બદ્રીનાથ ધામ અને રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથની મુલાકાત લેશે અને ઉત્તરકાશી જિલ્લાના રહેવાસીઓ ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઈ શકશે.

હિન્દુ શાસ્ત્ર મુજબ એક ધાર્મિક યાત્રા

ચારધામની યાત્રા હિન્દુ શાસ્ત્ર મુજબ એક ધાર્મિક યાત્રા છે. જેમાં પવિત્ર હિન્દૂ ધામોના દર્શન કરવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં ચાર મુખ્ય એવા ધામ બતાવવામાં આવ્યા છે.જેમના દર્શન કરવા જ એજ ચાર ધામની યાત્રા છે.આ ચાર ધામ કયા છે. જેમાં આજકાલ લોકોમાં એ મત ખૂબ પ્રસિદ્ધ છે કે બધા જ ચાર ધામ ઉત્તરાખંડમાં જ છે અને તે યમુનોત્રી,ગંગોત્રી,કેદારનાથ,અને બદ્રીનાથ છે. તેમજ પ્રાચીન સમયથી જ ચારધામ તીર્થના રૂપમાં માન્ય છે,

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">