Uttar Pradesh : કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન, એક વર્ષમાં 13 રાજનેતાઓના નિધન

એક અહેવાલ મુજબ Uttar Pradesh વિધાનસભાના 13 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોના વધુ જોખમી છે અને તેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની અંદર કોરોનાના કારણે ભાજપના ચાર ધારાસભ્યો મૃત્યુ પામ્યા છે.

Uttar Pradesh : કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન, એક વર્ષમાં 13 રાજનેતાઓના નિધન
ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન
Follow Us:
| Updated on: May 08, 2021 | 9:21 PM

Uttar Pradesh  :  Uttar Pradesh  માં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હજારો લોકો કોરોના વાયરસના ચેપથી સંક્રમિત છે. જેમાં કોરોનાના લીધે હજારો સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા છે, ત્યાં વાયરસથી ઘણા રાજકીય નેતાઓના પણ મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને રાજ્ય સરકાર તેને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

એક અહેવાલ મુજબ Uttar Pradesh વિધાનસભાના 13 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોના વધુ જોખમી છે અને તેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની અંદર કોરોનાના કારણે ભાજપના ચાર ધારાસભ્યો મૃત્યુ પામ્યા છે.

એક જ  દિવસમાં  બે ધારાસભ્યોનું અવસાન થયું 

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તાજેતરમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો સુરેશ શ્રીવાસ્તવ અને રૈયાના રમેશચંદ્ર દિવાકરનું એક જ દિવસે અવસાન થયું હતું. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ બરેલીના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું મોત નીપજ્યું હતું જ્યારે રાયબરેલીના સલૂન વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બહાદુલ કોરીનું 7 મેના રોજ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ રાજકીય હસ્તીઓનું અવસાન થયું

ગયા વર્ષથી કોરોનાથી મૃત્યુ પામેલા નેતાઓમાં ભાજપ ઉપરાંત કાનપુર દેહતના ઘાટમપુરના ધારાસભ્ય કમલા રાની વરૂણ, અમરોહાના સદતના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન ચેતન સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્હનીના પરસનાથ યાદવ, દેવરિયાના સદારાના ધારાસભ્ય જન્મમય સિંહનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું.

કોરોના વાયરસના કહેરથી રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકો પણ પીડિત છે અને મૃત્યુ પામ્યા છે. પૂર્વ આગરા સદરાના ધારાસભ્ય જગન, કાનપુર દેહતથી પૂર્વ ધારાસભ્ય મથુરા પ્રસાદ પાલ, લખમિપુર ઘેરીના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર વર્મા નિગસન, નૂરપુર બિજનોરના પૂર્વ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ અને બુલંદશહેરના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ સિરોહી પણ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">