CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલનું અકસ્માતમાં મોત, પત્નીની હાલત ગંભીર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું ગુરુવારે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલનું અકસ્માતમાં મોત, પત્નીની હાલત ગંભીર
CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલનું અકસ્માતમાં મોતImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 10:49 AM

UP Government : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ના ઓએસડી મોતીલાલ સિંહનું ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માત (Road Accident)માં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની પત્નીને પણ ગંભીર ઈજા થઈ હતી. ગોરખપુર-લખનૌ ફોર લેન પર બસ્તી જિલ્લાની ખજૌલી ચોકી પાસે ગઈકાલે રાત્રે અંદાજે એક વાગ્યે આ અકસ્માત થયો હતો. બંને સ્કોર્પિયો કારમાં ગોરખપુરથી લખનૌ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવર ઊંઘમાં હોવાને કારણે વાહન અચાનક બેકાબુ થઈ ગયું અને ઝાડ સાથે અથડાયું. મોતીલાલ સિંહની પત્નીને ગોરખનાથ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સીએમ યોગી આદિત્યનાથે  (CM Yogi Adityanath દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીના કાર્યાલય દ્વારા ટ્વિટમાં કરવામાં  આવ્યું છે કે, ‘સીએમ યોગીએ માર્ગ અકસ્માતમાં ગોરખપુરના મુખ્યમંત્રી શિબિર કાર્યાલયના મોતીલાલ સિંહ જીના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના તેમજ પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મહારાજજીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મોતીલાલ સિંહ આઝમગઢના રહેવાસી હતા

બુધનપુર આઝમગઢના રહેવાસી મોતીલાલ સિંહ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર હતા ત્યારે ગોરખનાથ મંદિર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંકળાયેલા હતા.  મુખ્યપ્રધાને તેમની નિવૃત્તિ પછી 2017માં ગોરખનાથ મંદિરમાં સ્થપાયેલી મુખ્ય પ્રધાનની શિબિર કચેરીના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી તેમને સોંપી હતી. બાદમાં તેમને OSDનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. હાલમાં તેઓ યુનિવર્સિટી ચોક પાસેના સરકારી આવાસમાં રહેતા હતા.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">