30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિકકાર્ય બંધ, અનલોક 4ની માર્ગદર્શિકા થઈ જાહેર

કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની […]

30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિકકાર્ય બંધ, અનલોક 4ની માર્ગદર્શિકા થઈ જાહેર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:19 PM

કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની પરવાનગી હશે. દેશમાં 30 સપ્ટેમ્બર સુધી અનલોક 4 લાગુ રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">