30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિકકાર્ય બંધ, અનલોક 4ની માર્ગદર્શિકા થઈ જાહેર
કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની […]
કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની પરવાનગી હશે. દેશમાં 30 સપ્ટેમ્બર સુધી અનલોક 4 લાગુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો