Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત

જન આશીર્વાદ યાત્રાનો (Jan Aashirwad Yatra) મુખ્ય ઉદ્દેશ તેલંગણાના વિકાસ પર ભાજપના દ્રષ્ટિકોણનો પ્રચાર કરવાનો અને પાર્ટી કેડરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય ભાજપ આ યાત્રા દ્વારા સમગ્ર રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માંગે છે.

Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત
G Kishan Reddy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:00 PM

કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી આજથી તેલંગાણામાં ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન આજે  19 ઓગસ્ટના રોજ તેમણે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS) ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી “તમામને વેક્સિન ફ્રી વેક્સિન” ડ્રાઈવનું (Vaccination Drive) નિરીક્ષણ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જી.કિશન રેડ્ડી (G. Kishan Reddy) આજથી તેમની ત્રણ દિવસીય જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તિરુપતિ પહોંચતા ભાજપના કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રીનું (Union Minister) ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રેડ્ડીએ ટ્વિટ કરીને લખ્યુ હતું કે, તિરુપતિમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) રેલીમાં ભાજપના અમારા કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વધુમાં લખ્યુ કે, ઉત્સાહી કાર્યકરો સાથે વાતચીત કરીને તેમણે શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ શહેરમાંથી નીકળશે જન આશીર્વાદ યાત્રા 

મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીએ વિજયવાડા મંદિરોમાં (Vijayawada Temple) ભગવાન બાલાજી મંદિર અને કનક દુર્ગા મંદિરે વિશેષ પ્રાર્થના કરી હતી. આપને જણાવવુ રહ્યું કે, તેલંગણાના સૂર્ય અપેટ, તોરૂર, વર્ધનપેટ, હનામકોંડા, જનગાવ, પેમ્બર્થી, અલૈરથી હૈદરાબાદ સુધી આ જન આશીર્વાદ યાત્રા નીકળશે.

આ પણ વાંચો: Maharashtra : CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું “જન આશિર્વાદ યાત્રાથી કોવિડને ખુલ્લું આમંત્રણ”

આ પણ વાંચો: ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">