કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાંતા હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાની રસી

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah  ને સોમવારે Corona રસીકરણ અભિયાન અંતર્ગત રસી અપાઇ હતી. મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ શાહને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સવારે Corona રસી લગાવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાંતા હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાની રસી
Home Minister Amit Shah,
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 01, 2021 | 8:38 PM

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah  ને સોમવારે Corona રસીકરણ અભિયાન અંતર્ગત રસી અપાઇ હતી. મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ શાહને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સવારે Corona રસી લગાવી હતી. મોદીએ ભારત બાયોટેક રસી કોવાક્સિનનો ડોઝ લીધો હતો. કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. આ તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે અને ગંભીર બીમારીથી પીડાય છે તે લોકોને પણ રસી આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકરે પણ Corona રસી લગાવી હતી. તે જ સમયે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, ઓડિસાના સીએમ નવીન પટનાયક સહિત અન્ય ઘણા નેતાઓને પણ આ રસી લગાવાઈ છે. એસ.જયશંકરે કોરોનાની ભારત બાયોટેકની રસીનો ડોઝ લીધો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે રસી લીધા બાદ તે સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે , આજથી દેશભરમાં Corona રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:25 કલાકે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો. પુડુચેરીના પી.નિવેદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને Corona Vaccine નો પ્રથમ ડોઝ આપ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ

સમગ્ર દેશમાં સોમવારથી Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજા તબક્કા માટે સરકારે કેટલીક વિશેષ તૈયારીઓ કરી છે. જેની આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. સરકારે દેશભરના Corona રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલી ખાનગી હોસ્પિટલોની સૂચિ બહાર પાડી છે.

ખાનગી હોસ્પિટલોમાં Corona રસીના ડોઝ માટે વધુમાં વધુ 250 રૂપિયા લેવામાં આવશે. 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો અને 45 થી 59 વર્ષની વયના જેઓ કોઈ ગંભીર રોગથી પીડાય છે તેમની માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે . સરકારી હોસ્પિટલોમાં રસીકરણ નિ: શુલ્ક રહેશે. જ્યારે ખાનગી કેન્દ્રો પર ભાવ ચૂકવીને રસી લઇ શકાશે . ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી માટે 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જેમાં તેની કિંમત રસી 150 રૂપિયા છે અને સર્વિસ ચાર્જ તરીકે 100 રૂપિયા લેવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">