કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ, એઈમ્સમાંથી અપાઈ રજા
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ થતા, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટુટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માંથી રજા આપી છે. અમિત શાહને કોરોના થયા બાદ તેઓ મેંદાતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાથી રજા અપાયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા એઈમ્સમાં દાખલ થયા હતા. બે દિવસ પૂર્વે જ એઈમ્સ દ્વારા જાહેર કરાયુ હતુ કે […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ થતા, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટુટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માંથી રજા આપી છે. અમિત શાહને કોરોના થયા બાદ તેઓ મેંદાતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાથી રજા અપાયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા એઈમ્સમાં દાખલ થયા હતા. બે દિવસ પૂર્વે જ એઈમ્સ દ્વારા જાહેર કરાયુ હતુ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમને રજા અપાશે. એઈમ્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરાયાના બે દિવસ બાદ આજે સવારે અમિત શાહને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
આ પણ વાંચોઃગુજરાતમાં 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જામજોધપુરમાં 9.5 ઈંચ, જુઓ ક્યા કેટલો પડ્યો વરસાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો