‘ભારત ગૌરવ’ યોજના હેઠળ રેલવે વિભાગ હવે ટ્રેનો ભાડે આપશે, ખાનગી કંપનીઓ લીઝ પર કોચ લઈ શકશે
પર્યટન આધારિત થીમ માટે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે 'ભારત ગૌરવ' નીતિ જાહેર કરેલી છે. જેેના હેઠળ પ્રોફેશનલ ટૂર ઓપરેટર્સને ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની તક મળશે, જેમાં તેઓ એક એસી, 2AC, 3AC, સ્લીપર અને ચેર કાર સહિત 14થી 20 ટ્રેનો ભાડે લઇ શકે છે.
Latest News Updates
Most Read Stories