જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. Web Stories View more 30 લાખની […]
જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો