દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર?

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેઓએ એક એવી છબી બનીને રાજકીય નેતા રહ્યાં છે કે વિરોધીઓને પણ તેમના વખાણ કરવા પડે છે. શીલા દીક્ષિતે દિલ્હી શહેરની કાયાપલટ કરવામાં મોટો ફાળો આપ્યો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ […]

દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર?
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 1:57 PM

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેઓએ એક એવી છબી બનીને રાજકીય નેતા રહ્યાં છે કે વિરોધીઓને પણ તેમના વખાણ કરવા પડે છે. શીલા દીક્ષિતે દિલ્હી શહેરની કાયાપલટ કરવામાં મોટો ફાળો આપ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શીલા દીક્ષિતે રાજનીતિમાં એકડો ઘૂંટ્યો ત્યારે તેમને બધી જ સલાહ સસરા દ્વારા આપવામાં આવી હતી. તેમના સસરાનું નામ ઉમાશંકર દીક્ષિત હતું અને તેઓ કાનપૂર કોંગ્રેસમાં સચિવ હતા. ઈંદિરાના શાસનકાળમાં તેઓ કોંગ્રેસમાં આગળ આવ્યા અને ગૃહમંત્રી પણ બન્યા. તેમની પ્રેરણાથી શીલા દીક્ષિત પણ રાજનીતિમાં આવ્યા. શીલા દીક્ષિતના પતિનું મોત ટ્રેનમાં હાર્ટ એટેક આવવાથી થયું અને બાદમાં શીલા દીક્ષિતે વિરાસતને સંભાળી લીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શીલા દીક્ષિત પોતાની પહેલી ચૂંટણી કન્નોજ બેઠક પરથી લડ્યા હતા. કોંગ્રેસમાં આ તેમની પરીક્ષાનો સમય હતો અને તેઓએ આ પરીક્ષામાં સારું એવું પ્રદર્શન કર્યું અને કન્નોજ સીટ પરથી જીત મેળવીને સાંસદ બન્યા. રાજીવ ગાંધીની કેબિનેટમાં પણ મંત્રી પદ શીલા દીક્ષિતને આપવામાં આવ્યું. 1998ની સાલમાં તેમને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. દિલ્હી પૂર્વ સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો પણ પછીની ચૂંટણીમાં તેમણે જીત મેળવી અને તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા.

આ પણ વાંચો:   VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

2013માં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને દિલ્હીમાંથી હરાવીને જીત મેળવી. બાદમાં તેઓ કેરળના રાજ્યપાલ બન્યા. મોદી સરકારની જીત બાદ તેઓએ રાજીનામું આપી દીધું અને તેઓ ફરીથી દિલ્હી આવી ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2019ની લોકસભા ચૂંટણીની કમાન પણ શીલા દીક્ષિતને સોંપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ શીલા દીક્ષિત પર ભરોસો મૂક્યો હતો. દિલ્હીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની માગણી કરી હતી. શીલા દીક્ષિતે આ ગઠબંધનનો વિરોધ કર્યો હતો. અંતે ભાજપને લોકસભાની ચૂંટણીમાં જીત મળી હતી. આમ આજે પણ શીલા દીક્ષિત કોંગ્રેસના એક બાહોશ નેતા તરીકે લોકોના દિલમાં સ્થાન ધરાવે છે.  20 જૂલાઈના રોજ તેમનું નિધન થયું છે ત્યારે તમામ નેતાઓ રાજકીય વાદ-વિવાદ ભૂલીને શીલા દીક્ષિતને યાદ કરે છે.  વડાપ્રધાન સહિતના નેતાઓએ ટ્વીટ કરીને તેમના નિધન બાબતે દુખ વ્યક્ત કર્યું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">