દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી, 3ના મોત અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ

દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે.

દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી, 3ના મોત અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ
દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 20, 2021 | 4:11 PM

દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે. તેવામાં દિલ્લીથી મજૂરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માત બાદ ઘટના સ્થળેથી વિચલીત કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મજૂરો બારીમાંથી બહાર નિકળવાના પ્રયત્નો કરવા લાગ્યા. સમગ્ર ઘટનામાં બે મજૂરોના મોત થઈ ચૂક્યા છે તો એકનું સારવાર દરમિયાન મોત થયુ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ ઘટનામાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોની સારવાર ગ્વાલિયરના જયારોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ બસ ઓવર લોડ હતી, જેને કારણે તે અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ. બસ પલટી મારવાના કારણે બસની નીચે ઘણા બધા મજૂરો દબાઈ ગયા. પ્રશાસનની ટીમે તરત ઘટના સ્થળે પહોંચીને લોકોને રેસ્ક્યૂ કર્યા અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.

આ બસ દિલ્લીથી ટિમકગઢ જઈ રહી હતી. જેમાં મોટાભાગના મજૂર છતરપુર અને દમોહના હતા. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો દિલ્લીમાં મજૂરી કામ કરતા હતા અને લૉકડાઉનના સમાચાર મળતાં જ પોતાના વતન જવા માટે રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર પાંચ લોકોની હાલત હાલ નાજૂક છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મુસાફરોએ જણાવ્યુ કે તેઓ લૉકડાઉનના કારણે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">