દેશની રક્ષા કરનારા જવાનો માટે એક દીવો પ્રગટાવો, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને કરી અપીલ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરહદ પર દેશની રક્ષા કરતાં જવાનો માટે એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. સરહદ પર રહેલા જવાનોના પરિવારોનો વડાપ્રધાન મોદીએ મોટો આભાર માન્યો. સૈનિકોના નામે દીવો પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે […]
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરહદ પર દેશની રક્ષા કરતાં જવાનો માટે એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. સરહદ પર રહેલા જવાનોના પરિવારોનો વડાપ્રધાન મોદીએ મોટો આભાર માન્યો. સૈનિકોના નામે દીવો પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો