ચોરે દુકાનમાં કરી ચોરી, પછી થયુ હ્રદય પરિવર્તન, પાછો આપી ગયો સામાન અને એક સોરી નોટ !

40 હજારની લોન લઇને શરૂ કરેલી દુકાનમાં જ્યારે માલિક પહોંચ્યો તો દુકાનનું તાડુ તૂટેલું હતુ અને કેટલોક સામાન ચોરી થઇ ચૂક્યો હતો.

ચોરે દુકાનમાં કરી ચોરી, પછી થયુ હ્રદય પરિવર્તન, પાછો આપી ગયો સામાન અને એક સોરી નોટ !
Thieves from uttar pradesh return stolen goods with apology note
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:46 PM

ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) ચોરીનો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદા (Banda District) જિલ્લામાં ચોરોએ એક ગરીબની દુકાનમાં ચોરી કરી. આ પછી જે પણ કઇંક થયુ તે વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. આ કિસ્સાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે કારણ કે આ ચોરોને જ્યારે ખબર પડી કે તેણે કોઇ ગરીબ વ્યક્તિના મહેનતના પૈસા ચોરી લીધા છે તો તેનું હ્રદય પરિવર્તન થઇ ગયુ અને ચોર તેની દુકાનમાંથી ચોરી કરેલો સામાન પાછો આપી ગયો.

મળતી માહિતી મુજબ, બાંદા જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રાયલ ગામનો રહેવાસી દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે. થોડા સમય પહેલા તેણે 40 હજાર રૂપિયાની લોન લઈને વેલ્ડીંગની દુકાન ખોલી હતી. દરરોજની જેમ 20 ડિસેમ્બરની સવારે જ્યારે તે તેની દુકાને પહોંચ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા. તેની દુકાનનુ તાળુ તૂટેલું હતુ અને કેટલીક વસ્તુઓની ચોરી થઇ ગઇ હતી. આ પછી તેણે બિસંડા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરી.

જોકે પોલીસ સ્ટેશનમાં કોઈ ઈન્સ્પેક્ટર ન હતા, આ કારણે ફરિયાદ નોંધાઈ શકી ન હતી. ઘટનાના બે દિવસ પછી તેને ક્યાંકથી ખબર પડી કે તેનો ચોરાયેલો સામાન ગામમાં એક ખાલી જગ્યાએ પડ્યો છે. ખરેખર, ચોરોએ તેમનો સામાન ત્યાં રાખી દીધો હતો. ચોરી બાદ જ્યારે ચોરોને ખબર પડી કે દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે, ત્યારે ચોરનું હ્રદય પરિવર્તન થયુ. આ સિવાય તે એકદમ ભાવુક થઈ ગયો હતો. તેથી જ ચોરોએ દિનેશ તિવારીની એક ચિઠ્ઠી લખીને માફી પણ માંગી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચોરે લેટરમાં લખ્યું હતું કે, ‘આ દિનેશ તિવારીનો સામાન છે. અમને તમારા વિશે બહારના લોકો પાસેથી જાણવા મળ્યું. અમને ખબર પડી કે તે એક સામાન્ય વ્યક્તિ છે અને ગરીબ છે. આ જાણીને અમને દુખ થયું એટલા માટે અમે ચોરેલો સામાન પાછો આપીએ છીએ. આ સમગ્ર ઘટના પર બિસંડા પોલીસ સ્ટેશનના SHO પણ આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે ચોર ચોરી કરે અને સામાન પરત કરી દે તે હાસ્યાસ્પદ છે. આટલા વર્ષોના કામમાં તેણે આવું ક્યારેય જોયું ન હતું. તેણે કહ્યું કે આ એક ફિલ્મ જેવું બની ગયું છે.

આ પણ વાંચો –

Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક

આ પણ વાંચો –

Ahmedabad: પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી, ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">