મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 02, 2021 | 7:07 PM

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર ઈન્દોરમાં બાળકોની મદદ માટે શિક્ષણની દિવાલ તૈયાર કરવામાં આવી છે. ઈન્દોરનાના ગ્રેટર કૈલાશ રોડ પર શિક્ષણની દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા લોકો પોતાના બાળકોના બિનઉપયોગી પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ મુકી જાય છે. જે પણ શિક્ષણ સામગ્રી ભેગી થશે તે જરુરિયાતમંદ બાળકોને આપવામાં આવશે.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. શિક્ષણની દિવાલ પર બોક્સ હશે. આ બોક્સમાં જરુરિયાતમંદ વિદ્યાર્થી પોતાને જે પુસ્તક જોઈએ છે તે લખીને ચિઠ્ઠી નાખશે અને તે ચિઠ્ઠી પર લખેલી જાણકારી મુજબ વિદ્યાર્થીને પુસ્તકો આપવામાં આવશે.

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. દેશના  કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં નેકીની દિવાલ શરુ કરવામાં આવી છે. અહીંયા આવી જરુરિયાતમંદ લોકો પોતાની જરુરિયાત પ્રમાણે સામાન લઈ જાય છે અને કેટલાય લોકો પોતાની બિનઉપયોગી વસ્તુઓ અહીંયા મુકી જાય છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">