ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ મંદિરના દ્વાર, આ રીતે પોંહચી શકો છો બદ્રીનાથ

આજે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. મંદિરને ફુલો દ્વારા સજાવવામાં આવ્યુ હતું. વૈદિક મંત્રોચારની સાથે પૂજાપાઠ કરવામાં આવ્યા હતા અને સવારે લગભગ 4.30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ મંદિરના દ્વાર, આ રીતે પોંહચી શકો છો બદ્રીનાથ
Follow Us:
| Updated on: May 10, 2019 | 4:25 AM

આજે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. મંદિરને ફુલો દ્વારા સજાવવામાં આવ્યુ હતું.

વૈદિક મંત્રોચારની સાથે પૂજાપાઠ કરવામાં આવ્યા હતા અને સવારે લગભગ 4.30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગયા વર્ષે 20 નવેમ્બરે બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. શિયાળા દરમિયાન ભારે બરફ પડવાને લીધે અને ઠંડીના કારણે બદ્રીનાથ મંદિર સહીત હિમાલય ક્ષેત્ર સ્થિત ચાર ધામોના કપાટ દર વર્ષે ઓકટબોર-નવેમ્બરમાં ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવે છે. જે 6 મહિના પછી એપ્રિલ-મે મહિનામાં ખુલે છે.

આ પણ વાંચો: છઠ્ઠા તબક્કાની કુલ 59 સીટ પર આજે પ્રચાર થશે બંધ, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા છે દાવ પર

આ રીતે જઈ શકો છો બદ્રીનાથ

બદ્રીનાથ પોંહચવા માટે તમે દેશના કોઈ પણ વિસ્તારમાંથી પહેલા રૂષિકેશ સુધીની મુસાફરી રેલવે દ્વારા અથવા તો ગાડીમાં કરી શકો છો. પ્લેન દ્વારા તમે આવો તો નજીકનું એરપોર્ટ દેહરાદૂન એરપોર્ટ પર તમે જઈ શકો છે. ત્યારબાદ ઉત્તરાખંડ સ્થિત શ્રીનગર થઈને રૂદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, જોશી મઠ ધામની યાત્રા કરીને બદ્રીનાથ ધામ પોંહચી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">