કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન

સંસદીય સમિતિએ શિક્ષણ મંત્રાલયને સૂચન કર્યું  છે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી  (NTA) અથવા UPSC દ્વારા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા સંયુક્ત પરીક્ષા દ્વારા થવી જોઈએ.

કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 6:53 PM

સંસદીય સમિતિએ શિક્ષણ મંત્રાલયને સૂચન કર્યું  છે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી  (NTA) અથવા UPSC દ્વારા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા સંયુક્ત પરીક્ષા દ્વારા થવી જોઈએ. સમિતિએ શિક્ષણ વિભાગને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (new education policy 2020) સંબંધિત વિવિધ કાર્યો અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તારીખ પ્રમાણેનો કાર્યક્રમ તૈયાર કરવા જણાવ્યું છે. સમિતિએ શાળા શિક્ષણની જોગવાઈઓનો અમલ કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું.

 

સંસદમાં રજૂ કરાયેલ શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમતની સ્થાયી સમિતિના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. સમિતિએ કહ્યું છે કે સમિતિના સૂચનો અંગે 30 જૂન, 2021 સુધી માહિતી પૂરી પાડવી જોઈએ અને આ માહિતીને શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવી જોઈએ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

 

સમિતિએ એમ પણ કહ્યું કે કિશોરીઓ અને ટ્રાંસજેન્ડર સમુદાયના બાળકોના શિક્ષણ માટે એક રોડમેપ  તૈયાર થવો જોઈએ અને સાથે જ તેને સમયસર રીતે અમલમાં મૂકવાની યોજના બનાવવી જોઈએ. રિપોર્ટ અનુસાર શાળા શિક્ષણ વિભાગ માટે  ઈ-શિક્ષણની જરૂરિયાતોને પહોંચી વળવા ડિજિટલ પહેલ માટે વધુ ભંડોળ ફાળવવાની સંભાવનાને શોધી કાઢવી જોઈએ. 

આ પણ વાંચો: મમતા બેનર્જીને મોટો આંચકો, TMCના બે ધારાસભ્યો સહિત બે ફિલ્મી કલાકારો ભાજપમાં જોડાયા

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">