Mahakaleshwar Temple પરિસરને આપવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વરૂપ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વર મંદિરને(Mahakaleshwar temple) વિસ્તૃત કરવા અને ભવ્ય દેખાવ આપવાની યોજના જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી છે.

Mahakaleshwar Temple પરિસરને આપવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વરૂપ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:40 PM

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વર મંદિરને(Mahakaleshwar temple) વિસ્તૃત કરવા અને ભવ્ય દેખાવ આપવાની યોજના જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરની આજુબાજુ ચાલી રહેલા બાંધકામ માટે જિલ્લા અને મંદિર વહીવટીતંત્ર પ્રાચીન સ્વરૂપને અખંડ રાખીને મંદિર સંકુલની રચના કરી રહ્યું છે. જેનો અભ્યાસ કરવા માટે રિપોર્ટ સોંપવા માટે કેન્દ્રિય ભવન અનુસંધાન સંસ્થાન રૂડકી ટીમ અહીં પહોંચી છે.

ટીમમાં એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂથના વડા ડૉ.અચલ મિત્તલ અને રાજીવ ગુપ્તાનો સમાવેશ થાય છે. તેમણે મંદિરની પણ મુલાકાત લીધી છે. આ ટીમના સભ્યોએ વિસ્તૃત વિસ્તાર, મુખ્ય મંદિર માળખાં, તમામ માળખામાં ચાલી રહેલા ખોદકામનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. કલેક્ટર આશિષસિંહે નિષ્ણાંત સભ્યો, અન્ય વિભાગના વડાઓ, સ્માર્ટસિટી, ઉજ્જૈન વિકાસ ઓથોરિટી, મંદિર સંચાલક, વરિષ્ઠ ઈજનેર સાથે બેઠક યોજી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કલેકટરસિંહે કહ્યું કે, મંદિરની રચનાના સ્ટ્રકચર માળખાના અભ્યાસના ડેટા, સમય-સમય પર કરવામાં આવતા કામના ડિજિટલ રેકોર્ડ્સના તમામ ડેટાને સંગ્રહિત કરવા પણ જરૂરી છે, જેથી તમામ રેકોર્ડ લાંબા સમય સુધી સુરક્ષિત રહે અને પછીથી તેનો ઉપયોગ કરી શકાય. સમિતિના સભ્યોએ સંરક્ષણ, વિસ્તરણ ટીપ્સ અને મહત્વપૂર્ણ સાવચેતી અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો: Bhakti : શુ તમે જાણો છો, શનિદેવ લંગડા છે તે ? શનિદેવનો પગ રાવણે કેમ ભાંગ્યો હતો ? જાણવા માટે વાંચો આ પોસ્ટ

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">