એક્સપર્ટની આ વાત ત્રીજી લહેરને લઈને વધારી રહી છે ચિંતા

ડો. વિપીને જણાવ્યું કે, પહેલી લહેર સમયે મોતની સંખ્યાને કંટ્રોલ કરી શકાય હતી. પરંતુ બીજી લહેર વખતે આ સંખ્યા બમણી થઈ હતી.

એક્સપર્ટની આ વાત ત્રીજી લહેરને લઈને વધારી રહી છે ચિંતા
corona file Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:28 PM

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ છે. દરમિયાન, સોમવારે, હૈદરાબાદ યુનિવર્સિટી (UOH) ના ભૂતપૂર્વ કુલપતિ અને પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડો. વિપિન શ્રીવાસ્તવે ચેતવણી આપી છે કે કોવિડ -19 ચિંતાજનક વલણ ધરાવે છે.

વિપિન શ્રીવાસ્તવે કોરોનાના ત્રીજી લહેરની શરૂઆતથી જ આગાહી કરી છે. તેમણે કહ્યું કે આખા દેશમાં એક પેટર્ન છે, જેના કારણે કોરોનાની લહેરો આવી રહી છે.

ડો. વિપિને ડેઈલી ડેથ લોડ (DDL) અંગે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, DDL 4 જુલાઈ બાદ સતત ચાલુ છે. પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહમાં તે વધુ ખરાબ થઈ રહ્યું છે.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

DDL હકારાત્મક મૂલ્યો તરફ આગળ વધી રહ્યું છે, જે અનિચ્છનીય છે. 15 દિવસના સમયગાળામાં – 24 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી – તે 10 પ્રસંગોએ અને પછીના 10 દિવસમાં 7 વખત સકારાત્મક રહ્યો. આનો અર્થ એ છે કે ત્રીજી લહેર વધુ ખરાબ થઈ શકે છે.

સતત વધી રહ્યો છે DDL

આશરે બે તૃતીયાંશ વસ્તીમાં સીરો પોઝિટિવિટી હોવા છતાં, ડો. વિપિને અત્યાર સુધીમાં દેશમાં હર્ડ ઈમ્યુનીટીની સંભાવનાને નકારી દીધી છે.

વધારે ચિંતાનું કારણ 4 જુલાઈથી DDLમાં રહેલી અસ્થિરતા છે. આ ત્યારે થાય છે જ્યારે લેન્ડસ્કેપમાં ક્રોસઓવર થાય છે, એટલે કે, જ્યારે દૈનિક મૃત્યુની સંખ્યા વધતા વલણથી ઘટતા વલણમાં બદલાય છે. જો કે, DDL માં ચાલી રહેલી મોટી અસ્થિરતાનું એક રસપ્રદ પાસું એ છે કે તેઓ પહેલા કરતા ઘણો વધારે છે.

પોઝિટિવ કેસોના આધારે થઈ રહી છે રિકવરી

ડો. વિપીને જણાવ્યું કે, પહેલી લહેર સમયે મોતની સંખ્યાને કંટ્રોલ કરી શકાય હતી. પરંતુ બીજી લહેર વખતે આ સંખ્યા બમણી થઈ હતી.

ભૌતિકશાસ્ત્રીએ કહ્યું કે જ્યારે 24 કલાકમાં નવા કોરોના કેસોની સંખ્યા લાખોમાં ચાલી રહી હતી, ત્યારે સાજા થયેલા કેસોની સંખ્યા પણ લાખોમાં હતી અને જ્યારે તે ઘટીને હજારોમાં આવી, ત્યારે સાજા થવાની સંખ્યા પણ હજારોમાં થઈ ગઈ હતી.

તેમણે કહ્યું કે તેમના પરિણામો બતાવે છે કે કોરોનાની સ્થિતિની ગંભીરતા એટલી ફેલાઈ ગઈ છે કે દેશભરના ડેટામાંથી નોંધવામાં આવેલ DDL દૈનિક ધોરણે હકારાત્મક રહે છે.

એટલે કે, 24 કલાકમાં નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા તે જ 24 કલાકમાં રીકવર થયેલા કેસોની સંખ્યા કરતાં વધુ છે, તેમ છતાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા 500 ની આસપાસ છે.

આ પણ વાંચો : ‘આ એક રાજકીય રમત છે’ જાણો શા માટે શિવસેનાએ આપ્યું આવું નિવેદન

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">