દેશમાં 1994 પછી આ ચોમાસામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, વરસાદના કહેરથી 148 લોકોના મોત

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવીત થયા છે. એક એહવાલ પ્રમાણે દેશભરમાં ભારે વરસાદને લગતી ઘટનાઓમાં 148 લોકોના મોત નીપજ્યા છે. ગયા અઠવાડિયાથી ઉત્તર પ્રદેશમાં 111 લોકો અને બિહારમાં 28 લોકોના મોત થયા હતા. આ પણ વાંચો: દેશભરમાં મેઘતાંડવ, જાણો સપ્ટેમ્બર મહિનામાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ? […]

દેશમાં 1994 પછી આ ચોમાસામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, વરસાદના કહેરથી 148 લોકોના મોત
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 3:14 AM

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવીત થયા છે. એક એહવાલ પ્રમાણે દેશભરમાં ભારે વરસાદને લગતી ઘટનાઓમાં 148 લોકોના મોત નીપજ્યા છે. ગયા અઠવાડિયાથી ઉત્તર પ્રદેશમાં 111 લોકો અને બિહારમાં 28 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: દેશભરમાં મેઘતાંડવ, જાણો સપ્ટેમ્બર મહિનામાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1994 પછી આ ચોમાસામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પટનામાં વધુ વરસાદની આગાહી કરી છે. પટનામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું કે 1994 પછી દેશમાં આ વખતે ચોમાસામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના 36 પેટા વિભાગો પૈકી પશ્ચિમ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">