જામફળ ખરીદતા નજરે આવ્યા અખિલેશ યાદવ, પૂછ્યું અલ્હાબાદી છે કે પ્રયાગરાજી?

ઉત્તર પ્રદેશના (UTTAR PRADESH) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ(AKHILESH YADAV) રાજ્યના શહેરોના નામ બદલવા પર યોગી સરકારની ટીકા કરી છે.

જામફળ ખરીદતા નજરે આવ્યા અખિલેશ યાદવ, પૂછ્યું અલ્હાબાદી છે કે પ્રયાગરાજી?
Akhilesh Yadav
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:14 AM

ઉત્તર પ્રદેશના (UTTAR PRADESH) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ(AKHILESH YADAV) રાજ્યના શહેરોના નામ બદલવા પર યોગી સરકારની ટીકા કરી છે. અખિલેશે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે જામફળ ખરીદતા નજરે પડે છે. આ ફોટો શેર કરતી વખતે તેણે પૂછ્યું છે કે શું તે અલ્હાબાદના જામફળ છે કે પછી તેનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે?

અખિલેશે તસવીર શેર કરી લખ્યું હતું કે, “ભાઈ એ સૌથી પ્રખ્યાત જામફળ છે.” જેને હજી પણ ‘અલ્હાબાદી જામફળ’ કહેવામાં આવે છે કે પછી તેનું નામ ‘પ્રયાગરાજી જામફળ’ રાખવામાં આવ્યું છે?” અખિલેશના આ ટ્વીટ પર લોકો કમેન્ટસ કરી રહ્યા છે.

2017 માં યુપીની યોગી સરકારે પહેલા મુગલસરાય સ્ટેશનનું નામ બદલ્યું હતું. રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ઓગસ્ટ 2018 માં મુગલસરાય સ્ટેશનનું નામ પંડિત દીન દયાળ ઉપાધ્યાય સ્ટેશન રાખવામાં આવ્યું હતું. તેમજ મુગલસરાય તહસીલનું નામ પંડિત દીન દયાળ ઉપાધ્યાય તહસીલ રાખવામાં આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સિવાય યોગી સરકારે ફૈઝાબાદ અને પ્રયાગરાજના નામ પણ બદલ્યા છે. ફૈઝાબાદનું નામ હવે બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે અને અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">